સામાજિક વિજ્ઞાન પુન:કસોટી ધોરણ :- 7 ________________________________________________________________________________ અ.નિ. મધ્યકાલીન ગુજરાતના શાસકો, તેમની શાસન વ્યવસ્થા તેમજ તે સમયના સ્થાપત્યો અને સાહિત્ય વિશે જણાવી શકશે. (1.7.7) પ્રશ્ન : 1 નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો. (1) રાજમાતા મીનળદેવી સાથે નીચેની કઈ બાબત સંકળાયેલ નથી. (અ) તે પ્રજાવત્સલ રાજમાતા હતા. (બ) તેમણે રાજ્યમાંથી યાત્રાવેરો નાબૂદ કર્યો. (ક) તે પ્રજાના કામો કરવા માટે હંમેશા તત્પર રહેતા. (ડ) તેમણે રાણીની વાવ બનાવી હતી. (2) કુમારપાળનાં શાસન સમયે અણહિલવાડ પાટણમાં અહિંસા, લક્ષ્મી અને _______________નો ત્રીવેણી સંગમ થયો હતો. (અ) સરસ્વતી (બ) સાબરમતી (ક) નર્મદા (ડ) તાપી (3) પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત છે? (અ) બાંધણી (બ) કાંજીવરમ (ક) પટોળુ (ડ) બનારસી પ્રશ્ન : 2 ખાલીજગ્યા પૂરો. (1) રાણીની વાવ રાણી ________